"જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,"
આજ ૧૮-૦૯-૨૦૨૦ થી શરૂ થાય છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ, તો ગત વખતે આપણે સૌ એ આ મનનો વિશ્વાસ પર આ પાવન માસમાં પુરૂષોત્તમ માસની કથાવાર્તાનું રસપાન કરેલ, તો આ વર્ષે પણ ચાલો ફરી આપણે પુરૂષોત્તમ માસની કથાવાર્તાનું રસપાન કરીએ. તો આ અમૃતધારાની સંપૂર્ણ ઝાંખી વિગતવાર લિંક સાથે અહીં નીચે આપેલ છે. તો આશા છે કે એ ફરી આપ સૌને ભક્તિભાવથી તરબોળ કરી દેશે. અને આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહ…..
તિથિ પ્રમાણે નિત્ય પાઠ – અમૃતધારા - સંકીર્તન
સુદ ૧ (તા. ૧૮-૦૯-૨૦૨૦)
» અધ્યાય પહેલો : શુકદેવજીનું આગમન
» સંકીર્તન
સુદ ૨ (તા. ૧૯-૦૯-૨૦૨૦)
» અધ્યાય બીજો : શ્રી નારદજીનો પ્રશ્ન
» સંકીર્તન
સુદ ૩ (ક્ષય)
» અધ્યાય ત્રીજો : મળમાસ કથાનો પ્રારંભ
» મેનાવ્રત
» સંકીર્તન
સુદ ૪ (૨૦-૦૯-૨૦૨૦)
» અધ્યાય ચોથો : મળમાસની પ્રભુપ્રાર્થના
» સંકીર્તન
સુદ ૫ (તા. ૨૧-૦૯-૨૦૨૦)
» અધ્યાય પાંચમો : શ્રી વિષ્ણુંનું ગોલોકમાં જવું
» સંકીર્તન
સુદ ૬ (તા. ૨૨-૦૯-૨૦૨૦)
» અધ્યાય છઠ્ઠો : પ્રભુ વિષ્ણુંની વિનંતી
» સંકીર્તન
સુદ ૭ (તા. ૨૩-૦૯-૨૦૨૦)
» અધ્યાય સાતમો : મળમાસને ઐશ્વર્યની પ્રાપ્તિ
» સંકીર્તન
સુદ ૮ (તા. ૨૪-૦૯-૨૦૨૦)
» અધ્યાય આઠમો : મેઘાવતીનો વિલાપ
» સંકીર્તન
સુદ ૯ (તા. ૨૫-૦૯-૨૦૨૦)
» અધ્યાય નવમો : મુનિ દુર્વાસાનું આગમન
» સંકીર્તન
સુદ ૧૦ (તા. ૨૬-૦૯-૨૦૨૦)
» અધ્યાય દસમો : દુર્વાસા- મેઘાવતી સંવાદ
» સંકીર્તન
સુદ ૧૧ (તા. ૨૭-૦૯-૨૦૨૦)
» અધ્યાય અગિયારમો : મેઘાવતીને શિવનું વરદાન
» સંકીર્તન
સુદ ૧૨ (તા. ૨૮-૦૯-૨૦૨૦)
» અધ્યાય બારમો : મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ
» સંકીર્તન
સુદ ૧૩ (તા. ૨૯-૦૯-૨૦૨૦)
» અધ્યાય તેરમો : દ્દઢધન્વાની કથા
» સંકીર્તન
સુદ ૧૪ (તા. ૩૦-૦૯-૨૦૨૦)
» અધ્યાય ચૌદમો : દ્દઢધન્વાના પુનર્જન્મની કથા
» સંકીર્તન
પૂનમ (તા. ૦૧-૧૦-૨૦૨૦)
» અધ્યાય પંદરમો : સુદેવને વરદાન
» સંકીર્તન
વદ ૧ (તા. ૦૨-૧૦-૨૦૨૦)
» સંકીર્તન
વદ ૨ (તા. ૦૩-૧૦-૨૦૨૦ & ૦૪-૧૦-૨૦૨૦)
» અધ્યાય સત્તરમો : સુદેવનો વિલાપ
» સંકીર્તન
વદ ૩ (તા. ૦૫-૧૦-૨૦૨૦)
» અધ્યાય અઢારમો : પુરૂષોત્તમ વ્રતનું મહાફળ
» સંકીર્તન
વદ ૪ (તા. ૦૬-૧૦-૨૦૨૦)
» અધ્યાય ઓગણીસમો : પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય
» સંકીર્તન
વદ ૫ (તા. ૦૭-૧૦-૨૦૨૦)
» અધ્યાય વીસમો : પુરૂષોત્તમ માસનાં વિધિ-વિધાન
» સંકીર્તન
¤ વ્યતિપાત વ્રત અને તેના વિધિ-વિધાન (૮ ઓક્ટોબર ૨૦૨૦, ગુરૂવાર)
વદ ૬ (તા. ૦૮-૧૦-૨૦૨૦)
» અધ્યાય એકવીસમો : પુરૂષોત્તમની પૂજનવિધિ
» સંકીર્તન
વદ ૭ (તા. ૦૯-૧૦-૨૦૨૦)
» અધ્યાય બાવીસમો : પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો
» સંકીર્તન
વદ ૮ (તા. ૧૦-૧૦-૨૦૨૦)
» અધ્યાય ત્રેવીસમો : ચિત્રબાહુ રાજાનું આખ્યાન
» સંકીર્તન
વદ ૯ (તા. ૧૧-૧૦-૨૦૨૦)
» અધ્યાય ચોવીસમો : દીપદાનનું માહાત્મ્ય
» સંકીર્તન
વદ ૧૦ (તા. ૧૨-૧૦-૨૦૨૦)
» અધ્યાય પચીસમો : પુરૂષોત્તમ માસની ઉદ્યાપનવિધિ
» સંકીર્તન
વદ ૧૧ (તા. ૧૩-૧૦-૨૦૨૦)
» અધ્યાય છવ્વીસમો : વ્રતના નિયમો છોડવાની વિધિ
» સંકીર્તન
વદ ૧૨ (તા. ૧૪-૧૦-૨૦૨૦)
» અધ્યાય સત્તાવીસમો : મહાલોભી કદરી બ્રાહ્મણ
» સંકીર્તન
વદ ૧૩ (તા. ૧૫-૧૦-૨૦૨૦)
» અધ્યાય અઠ્યાવીસમો : બ્રાહ્મણને દિવ્ય શરીરની પ્રાપ્તિ
» સંકીર્તન
વદ ૧૪ (ક્ષય)
» અધ્યાય ઓગણત્રીસમો : સંધ્યાકાળના નિયમો
» સંકીર્તન
અમાસ (તા. ૧૬-૧૦-૨૦૨૦)
» અધ્યાય ત્રીસમો : પુરૂષોત્તમ વ્રતનું દાન માહાત્મ્ય અને કથાશ્રવણ
» સંકીર્તન