આજે તો છે આપણા હિન્દી ફિલ્મજગતના ‘શો મેન’ ઍટલેકે રાજકપૂરની પૂણ્યતિથિ.. તો આજે તેમને શ્રદ્ધાંજલી અર્પતા તેમની ધરમ-કરમ ફિલ્મનું મારું ગમતુ અને પ્રેરણાદાયી ગીત રજૂ કરું છું. વળી ગઈ કાલે શ્રી હેલનકેલરની પણ પૂણ્યતિથિ હતી. જેઓ આંધળા, બહેરા અને મૂંગા હોવા છતા તેમણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમણે આપેલ આ ઉપદેશ તેમણે ખૂદ સાબિત પણ કરી બતાવ્યો કે “ભગવાન જો સુખ નો કોઈ એક દરવાજો બંધ કરી દે છે તો સામે બીજો દરવાજો ખોલી પણ દે છે, પરંતુ કદાચ આપણી નજર બંધ દરવાજા તરફ જ રહેવાના કારણે તેને જોઈ શકતા નથી.”
ईक दिन बिक जायेगा माटी के मोल,
जग में रह जायेंगे, प्यारे तेरे बोल
ईक दिन बिक जायेगा माटी के मोल,
जग में रह जायेंगे, प्यारे तेरे बोल
दुजे के होठों को देकर अपने गीत,
कोई निशानी छोड, फिर दुनिया से डोल.
ईक दिन बिक जायेगा माटी के मोल,
जग में रह जायेंगे, प्यारे तेरे बोल
अन्होनी पथमें कांटे लाख बिछाये,
होनी तो फिर भी बिछडा यार मिलाये;
फिर कोई दिलवाला काहे को घबराये.
तरमपम, धारा जो बहती है मिलके रहती है
बहेती धारा बन जा, फिर दुनिया से डोल
ईक दिन बिक जायेगा माटी के मोल,
जग में रह जायेंगे, प्यारे तेरे बोल
परदे के पीछे बैठी सांवली गोरी,
थाम के तेरे मेरे मन की डोरी;
ये डोरी ना छूटे, ये बंधन ना तूटे,
भोर होनेवाली है अब रैना है थोडी.
तरमपम, सर को झूकाये तु बैठा क्या है यार,
गोरी से नैना जोड, फिर दुनिया से डोल
ईक दिन बिक जायेगा माटी के मोल,
जग में रह जायेंगे, प्यारे तेरे बोल.


No comments:
Post a Comment