જય શ્રીકૃષ્ણ મિત્રો,
ગત દિવસોમાં એક વાત બની ગઈ કે આપણા દ્વારકાધીશને ૧૨મી ડિસેમ્બરે સુવર્ણ સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા.આટલી મંદીમાં પણ તેમનો દબદબો અકબંધ છે.તો આજે મારી એક રચના જેમાં અમે હંમેશા તેમને લડ્ડુ ગોપાલ જ કહીએ છીએ તો તે રચના અત્રે રજું કરું છું હા આ રચનામાં મને મારી મિત્ર મન એ પણ માર્ગદર્શન આપેલ છે. તો તેમનો પણ આભાર તો માનવો જ પડે ને.શબ્દોની દુનિયામાં હ્જુ તો સાવ નવો છું આશા છે આપ સ્વીકારશો.અને આપનો પ્રતિભાવ આપશો...
વળી આપણા કચ્છમાં ભવ્ય ચંદ્રમાની શિતળ ચાંદનીમાં રણોત્સવ પણ યોજાઈ ગયો.તથા ગઈકાલથી બે દિવસ માટૅ ગાંધીનગરના ટાઊનહોલ ખાતે સાહિત્યસભાનો દશાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે જેનું ઉદઘાટન શ્રી મોહમ્મદ માંકડ દ્વાર કરવામાં આવેલ.જેમાં વક્તવ્ય, કવિ-સંમેલન તથા કનૈયાલાલ મુન્શીનું નાટક પણ રજુ કરવાના છે તો આપ પોતાનો સમય નિકાળિ અહીં મુલાકાત જરૂરથી લેજો.
मेरी आवाज़ पहुंचे वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
दुआ करता हुं वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
सांसे चलती है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
दिल धडकता है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
आज जो भी हुं जहां भी हुं वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
रोशन है जहॉ हमारा वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
मन का विश्वास है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
कैसे भूल जाउं वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
रिश्ता वही प्यारा बन जाता है वहां जहां मेरा लड़ुगोपाल रहेता है
No comments:
Post a Comment